-
Play
-
૧
પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
Gujarati
૨.૫૪
-
૨
પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃતમાં આવે છે કે ‘‘હું જ પરમાત્મા છું’’ એમ નક્કી કર, ર્નિણય કર, અનુભવ કર, તેમાં શું કહેવા માગે છે?
Gujarati
૭
-
૩
આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર છે. આત્મા જ્ઞાનનો કર્તા અને વિભાવદશામાં અજ્ઞાન-રાગ-દ્વેષનો કર્તા છે, પણ પરદ્રવ્યનો કર્તા આત્મા નથી એવું અમને શ્રદ્ધામાં છે, છતાં પરદ્રવ્યની પ્રવૃત્તિમાં આવતાં તન્મયપણું ભાસે છે તો તે કર્તાપણું કઈ રીતે ટળે અને જ
Gujarati
૭.૪૮
-
૪
આત્મા અચિંત્ય શક્તિવાળો સ્વયં દેવ છે. જે ક્ષણે જાગે તે ક્ષણે આનંદસ્વરૂપ જાગતિ જ્યોતિ અનુભવમાં આવે કે બહાર આવે (સવિકલ્પદશામાં) ત્યારે આનંદની ખબર પડે?
Gujarati
૫.૧૫
-
૫
દરેક જીવ પરમાત્મસ્વરૂપ છે. પણ અમારી પાસે વર્તમાનમાં તો મતિ-શ્રુતજ્ઞાન પ્રગટપણે છે તો અમે પરમાત્મસ્વરૂપ છીએ તે મતિ-શ્રુતજ્ઞાન દ્વારા કેમ ખ્યાલમાં આવે?
Gujarati
૫.૪૮
-
૬
આશ્રયભૂત તત્ત્વનું અવલંબન લેતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયો પ્રગટ થાય છે. આ અવલંબન સાધકદશામાં હોય છે કે સિદ્ધદશામાં પણ ચાલુ રહે છે?
Gujarati
૭.૧૧
-
૭
જ્ઞાન અને રાગને લક્ષણ ભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે, જ્ઞાન અને રાગના લક્ષણભેદ જાણી, જ્ઞાન તે ઉપાદેય અને રાગ તે હેય એમ નક્કી કરવા છતાં શુદ્ધ જીવ લક્ષમાં કેમ આવતો નથી?
Gujarati
૫.૦૬
-
૮
રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો તે પૂરતું થઈ રહે કે દ્રવ્ય અને જ્ઞાન પર્યાય તેનું ભેદજ્ઞાન પણ કરવું પડે?
Gujarati
૨.૦૫
-
૯
(અ) સમ્યગ્દર્શન-ચારિત્ર-સર્વજ્ઞદેવ-ત્રિકાળી સ્વભાવ આ ચાર વિષે... ત્રિકાળી સ્વભાવ મુખ્ય છે. બાકી બધું ઉપચાર છે ને? (માતાજીનું ઉદ્બોધન)
Gujarati
૬.૦૯
-
૧૦
(બ) સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે કે ચારિત્ર તે ખરેખર ધર્મ છે? આસ્રવભાવ તે ઝેર જેવો છે, તેમાંથી તેનું મારણ કાઢવા સમ્યગ્દૃષ્ટિ જીવ સમર્થ છે. તે કઈ વિદ્યાના બળે કરી શકે છે?
Gujarati
૮.૩૯
-
૧૧
જીવને સુખ જોઈએ છે, તો ચૈતન્યની મૂળ ઋદ્ધિ સુખ છે કે જ્ઞાન છે? પૂર્ણ જ્ઞાન વગર પૂર્ણ સુખ હોય નહિ તો સુખ માટે શું જ્ઞાનનો આધાર છે?
Gujarati
૫.૫૧
-
૧૨
સમ્યગ્જ્ઞાનીને નિરંતર જ્ઞાનધારા હોય છે. ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ ભેદજ્ઞાનની ધારા ચાલુ છે તે કેવી રીતે સંભવી શકે? તે કૃપા કરીને સમજાવશો.
Gujarati
૩.૫૧
-
૧૩
અનંતકાળથી જે સમ્યગ્દર્શન પામ્યા નહિ, તે પામવા માટે તો અત્યારે પુરુષાર્થ ક્યાંથી કાઢવો? સારા કાળમાં જે ન બન્યું તે દુ:ષમ કાળમાં કેમ બનશે?
Gujarati
૬.૨
-
૧૪
શુદ્ધાત્માનું અવલંબન અભિપ્રાયમાં થાય છે? જ્ઞાનમાં રહે છે? કે ધ્યાન કાળે થાય છે? અવલંબન લેવું એટલે શું?
Gujarati
૫.૨૮
-
૧૫
એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી નય, નિક્ષેપ, પ્રમાણની કાંઈ જરૂર ખરી?
Gujarati
૫.૫૮
-
૧૬
શ્રીમદ્જીએ કહ્યું છે કે ‘‘સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ જાય છે’’ તો જ્ઞાનીની નિશ્રામાં રહીને ધ્યાન કરવામાં કાંઈ વાંધો ખરો?
Gujarati
૫.૫૧
-
૧૭
આજનો દિવસ મહામંગળ છે, આજે આપે શુદ્ધાત્મસ્વરૂપી ભગવાન આત્માના સાક્ષાત્ દર્શન કર્યાં, આપ વિકલ્પાતીત થયાં, પવિત્ર સમ્યગ્દર્શન પ્રગટ કર્યું. તો વિકલ્પાતીત થવાનો ઉપાય શું છે? તે બતાવવા કૃપા કરશો.
Gujarati
૬.૫૧
-
૧૮
વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને દૃષ્ટિ સાથે વર્તતું જ્ઞાન બધો વિવેક કરે છે. તો જ્ઞાન કેવી રીતે વિવેક કરે છે? તે આપ કૃપા કરીને સમજાવશો.
Gujarati
૪.૦૨
-
૧૯
મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોય છે, તે વિષે કહેશો.
Gujarati
૧.૪૨
-
૨૦
‘વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવદુ:ખના કાયરને પ્રતિકૂળ’...તેમાં કાયરને પ્રતિકૂળ એટલે શું?
Gujarati
૧.૪૧