-
Play
-
૧
પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
Gujarati
૨.૫૪
-
૨
જ્ઞાન અને કષાયનું ભેદજ્ઞાન કેવી રીતે થાય?
Gujarati
૫.૫૫
-
૩
તત્ત્વનો વિચારપૂર્વક કરેલ ર્નિણય કે મારું સુખ મારામાં છે. હું જ્ઞાયક છું પણ નિર્વિકલ્પ પ્રતીતિ ન આવે ત્યાં સુધી હજું એકત્વ બાકી છે તો પછી તે ર્નિણયને ર્નિણય કઈ રીતે કહેવાય?
Gujarati
૨.૧૮
-
૪
પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત ૧૫૬-૧૫૭ બોલમાં શો ફરક છે? (૧) એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કરવાથી કાંઈ સમ્યગ્દર્શન પમાતું નથી. (૨) તત્ત્વવિચારના અભ્યાસથી જીવને સમ્યગ્દર્શન થાય છે તે સિવાય બીજા કોઈ ઉપાયથી સમ્યગ્દર્શન થતું નથી. આ બે બોલમાં શું કહેવું છે?
Gujarati
૪.૦૪
-
૫
(પ્રશ્નનો સારાંશ) વિકલ્પાત્મક ર્નિણય કર્યો હોવા છતાં અનુભવ કેમ થતો નથી? તેમાં ક્યાં કચાશ રહી જાય છે?
Gujarati
૩.૪૬
-
૬
पूज्य गुरुदेवश्री के प्रवचन में आता है, ‘ज्ञानी को राग का बंध नहीं होता है क्योंकि उनका उपयोग अंतर की तरफ होता है । जब रामचंद्रजी लक्ष्मण को छह महिने तक लेकर घूमे थे, उस समय उनका उपयोग दोनों तरफ कैसे रहता होगा ?
Hindi
૩.૪૩
-
૭
રાગની પર્યાય જણાય છે અને સાક્ષાત્ વેદનમાં આવે છે અને જે જણાતો નથી તેને કેવી રીતે પ્રગટ કરીને જાણવું?
Gujarati
૪.૧૨
-
૮
(પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૨૩૬) ‘જેને જેની રુચિ હોય છે તે તેની વારંવાર ભાવના ભાવે છે અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું જ ભવન તેનો શો અર્થ છે?
Gujarati
૨.૩૯
-
૯
આત્મા શ્રદ્ધા અપેક્ષાએ ત્રિકાળી ને વિષય કરે અને જ્ઞાન વડે ત્રિકાળીને વિષય કરે તેમાં કાંઈ અંતર?
Gujarati
૯.૫૬
-
૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્ત્વ આવી જાય છે. આવી સૂક્ષ્મતાને યથાર્થ ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઊભો રહે?
Gujarati
૪.૨૮
-
૧૧
કોઈ ઠેકાણે એમ આવે છે કે વિભાવ ઉપર-ઉપર તરે છે. તેનો શો અર્થ છે?
Gujarati
૧.૪૩
-
૧૨
દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયરૂપે પરિણમે છે....તેમાં બે દ્રવ્ય વચ્ચેની સ્વતંત્રતાની વાત આવી અને તેથી....તેમાં એકત્વબુદ્ધિ રહેતી નથી. પણ પર્યાયમાં જે રાગાદિ થાય છે તેમાં એકત્વપણું આ જાણવાથી કેવી રીતે ટળે?
Gujarati
૧.૫૨
-
૧૩
પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૨૫૪)માં આવે છે ‘‘સ્વભાવના લક્ષે સત્ય આવે અને અજ્ઞાનના લક્ષે અસત્ય આવે....’’
Gujarati
૮.૪૨
-
૧૪
કોઈ જીવોને ર્નિણયની દૃઢતા હોય છે અને કોઈ જીવોને ર્નિણયની દૃઢતા હોતી નથી....તો દૃઢતા કેમ થાય?
Gujarati
૨.૦૧
-
૧૫
હું જ્ઞાયક છું એ ભાવમાં ‘હું’ અને ‘જ્ઞાયક’ બન્ને એક સાથે હોઈ શકે?
Gujarati
૮.૦૮
-
૧૬
ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે વ્રત તપ કરે તો પણ તે સમ્યક્ત્વનો અધિકારી નથી પણ તત્ત્વવિચારના અભ્યાસથી.....તો કેવા પ્રકારનો તત્ત્વવિચારનો અભ્યાસ કરવો?
Gujarati
૩.૩૧
-
૧૭
પહેલાં જ્ઞાન જુદું પડતું ન હતું, રાગ ને જ્ઞાન બધું ભેળસેળપણે ખ્યાલમાં આવતું હતું. આપની કૃપાથી...સ્વ-પરપ્રકાશક એવું ત્રિકાળ આખું તત્ત્વ તે જ હું છું એમ દ્રઢતા કરતા જઈએ છીએ....છતાં હું શરીર છું, રાગી છું એમ થઈ જાય છે તો શું કરવું?
Gujarati
૨.૦૮
-
૧૮
તત્ત્વ સમજવાના વિચારમાં જે (૧) શુભભાવ સહજ આવે છે (૨) શુભભાવની સામાયિક થઈ જાય. (૩) તો ચૈતન્યની જાગૃતિ લાવી ર્નિણય કરે તેની શી વાત!
Gujarati
૫.૧
-
૧૯
પરવસ્તુને હું કરી શકું છું એમ જેણે માન્યું છે તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ માટે તે અપેક્ષાએ તે જડ છે.
Gujarati
૨.૩
-
૨૦
જિજ્ઞાસુને પણ ભક્તિના ભાવ હોય છે?
Gujarati
૫.૩