• Play
    Content
  • પૂજ્ય ગુરુદેવશ્રીતથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
    ૨:૪૮
  • પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયોદ્‍ગાર
    ૭:૦૧
  • પૂજ્ય બહેનશ્રીનું જીવન ચરિત્ર
    ૫:૨૩
  • અનંતવાર નવમી ગ્રૈવેયક જનાર દ્રવ્યલિંગી મુનિ અને અગિયાર અંગના શાસ્ત્ર પાઠી, એ જે તત્ત્વ ન પકડી શક્યા, તે આપ આટલી બાળવયે, વિના બાહ્ય કષ્ટ સહે, અતિ સુલભ પણે ઝપાટાથી પ્રાપ્ત કરી લીધું અને સ્વાનુભવથી જૈન ધર્મની યથાર્થતા નક્કી કરીને, અતિ અમૂલ્ય ચૈતન્યચિંતામણી સાધી લીધો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શક્યા છો. તો આપે કઈ વિધિએ–કઈ વિદ્યાથી આ રહસ્ય ઉકેલ્યું અને આ ચિંતામણી હાથ પડતા આપની ઉર્મિઓ કેવી હતી? તે વિદ્યા શીખવાની અને ઉર્મિઓ જાણવાની અમારી નમ્રભાવ વિનંતી છે કે આ રહસ્યમય વાત અમને આપશો.
    ૧૬:૩૭
  • સ્વભાવ સાંભળતા કાળજે સોસરવટે ઘા લાગવો જોઈએ તે વિષે....
    ૧૭:૪૦
  • રુચિની કેટલી ખામી છે?
    ૧૮:૦૩
  • એકવાર તો પ્રત્યક્ષ દેશના–દેવ અથવા ગુરુની મળવી જોઈએ તે વિષે... તથા અકૃત્રિમ જિનબિંબનો મહિમા
    ૧૯:૧૨
  • દૃષ્ટિ સામાન્ય પર હોય છે પણ તેને વેદનમાં સામાન્ય અને વિશેષ બન્ને આવે છે તે વિષે…
    ૨૧:૦૬
  • મોક્ષમાર્ગ પ્રકાશકમાં નિશ્ચયભાસીના પ્રકરણમાં દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધતાના વિષે... પ્રશ્ન છે?
    ૧૮:૨૫
  • દ્રવ્ય સત્, ગુણ સત્ અને પર્યાય સત્ ત્રણે સત્ ભિન્ન ભિન્ન કહ્યા છે તે વિષે…
    ૨૦:૦૪
  • જ્ઞાનીને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ હોય છે તે કેવા પ્રકારની હોય છે?
    ૨૨:૩૫
  • આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિ વિષે...
    ૧૮.૧૫
  • શું આ કાળમાં (જ્ઞાનીને) રોજ આત્મા અનુભવાય છે?
    ૧૮.૨૦
  • શુદ્ધાત્માનો આશ્રય કરવો તે વિષે....
    ૨૧.૫૭
  • ચૈતન્યનો જે આનંદ આવે છે તેની જાત જુદી હોય છે એના જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં.....તેની જાત જ જુદી હોય છે?
    ૧૭.૩૮
  • અંદરની લગની જ માર્ગ કરી દે છે તે વિષે...
    ૨૦.૨૮
  • शास्त्रसे आत्माको लक्षणसे नक्की करके पुरुषार्थ करे तो होता है उस सम्बन्धित…
    ૨૦.૦૬
  • ઊંડે ઊંડે જઈને ચૈતન્યદેવના દર્શન કેવી રીતે કરવા?
    ૧૮.૨૫
  • પરિણતિનો પલટો ન થાય ત્યાં સુધી તેની ભાવના, રુચિ, અભ્યાસ લગની કરતા રહેવું તેમાં થાકવું નહીં તે વિષે…
    ૨૦.૩૧
  • આત્મામાં ગુણો તો અનંત છે તો પછી (શાસ્ત્રમાં) જ્ઞાનથી કેમ વધારે વાત કરી છે?
    ૧૮.૧૧